બોટાદ ખાતે લોક જાગૃતિ માટે ધમ્મ સભા સત્સંગ કાર્યક્રમ યોજાય ગયો - At This Time

બોટાદ ખાતે લોક જાગૃતિ માટે ધમ્મ સભા સત્સંગ કાર્યક્રમ યોજાય ગયો


બોટાદ ખાતે લોક જાગૃતિ માટે ધમ્મ સભા સત્સંગ કાર્યક્રમ યોજાય ગયો

ગઈકાલે તારીખ ૨/૧/૨૦૨૩ ના દિવસે રાત્રે ૯ કલાકે સમતા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના માધ્યમથી રમેશભાઈ બોલણીયા ગેડીવાળા ના નિવાસસ્થાન તુલશીનગર.૧ ઢાંકણીયા રોડ બોટાદ ખાતે લોક જાગૃતિ કાર્યક્રમ યોજાયો જેમાં ક્રાન્તિકારી સંત પૂ.જયદેવ મહારાજનાં શિષ્ય ગુરૂ પ્રકાશ સાહેબ ભાવનગર તેમનો ધમ્મ સભા સત્સંગ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં બોધીરાજ બૌધ્ધ ઉર્ફ પરેશભાઈ રાઠોડ.રામજીભાઈ મઢવી.લવજી મહારાજ.પરેશભાઈ સતવારા.રવજીભાઈ વાટુકીયા. સહીત ધમ્મ પ્રેમી સત્સંગ પ્રેમી મિત્રોએ લોક જાગૃતિ કાર્યક્રમમાં લાભ લીધો હતો.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.