જાયન્ટ્સ હિંમતનગર દ્વારા મંદિરની સફાઈ કરવામાં આવી....... - At This Time

જાયન્ટ્સ હિંમતનગર દ્વારા મંદિરની સફાઈ કરવામાં આવી…….


જાયન્ટ્સ હિંમતનગર દ્વારા મંદિરની સફાઈ કરવામાં આવી.......
તા.22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તેના અનુસંધાનમાં સમગ્ર દેશમાં બધા જ મંદિરોની સાફ-સફાઈ થઈ રહી છે. જાયન્ટ્સ હિંમતનગર દ્વારા આજરોજ હિંમતનગરના ગિરધરનગર વિસ્તારમાં આવેલા સંકટમોચન હનુમાનજીના મંદિરની સાફ-સફાઈ કરવામાં આવી તેમજ ધજા ચડાવવાની પણ તક મળી. આજના કાર્યક્રમમાં પ્રમુખશ્રી પંકજભાઈ મહેતા, શ્રી ચિરાગભાઈ શાહ, શ્રી ધીરુભાઈ પંચાલ, શ્રી સંતોષભાઈ જોશી તથા અન્ય સભ્યો હાજર રહ્યા અને બધાને સફાઈની તક મળી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.