સાળંગપુર ભીત ચિત્રો વિવાદ મામલો - At This Time

સાળંગપુર ભીત ચિત્રો વિવાદ મામલો


સાળંગપુર ભીત ચિત્રો વિવાદ મામલો

ભીત ચિત્રોમા હનુમાનજીને સ્વામિનારાયણ ભગવાનના દાસ દેખાડાતા સર્જાયો વિવાદ.કોઈ હનુમાન ભક્ત દ્વારા લાગણી દુભાતા વિવાદિત ભીત ચિત્રો પર કાળો કલર લગાવ્યો હતો.જે ઘટનાને લઈને મંદિર પ્રશાસન દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો મંદિરના પ્રાઇવેટ બાઉન્સર અને પોલીસ દ્વારા ભીત ચિત્રો બાજુમાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.