મોરબી બ્રિજ દુર્ઘટનાની પ્રથમ વરસી પર આપવામાં આવી ભાવભીની શ્રદ્ધાંજલિ - At This Time

મોરબી બ્રિજ દુર્ઘટનાની પ્રથમ વરસી પર આપવામાં આવી ભાવભીની શ્રદ્ધાંજલિ


મોરબી બ્રિજ દુર્ઘટનાની પ્રથમ વરસી પર આપવામાં આવી ભાવભીની શ્રદ્ધાંજલિ

સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ ખાતે એક વર્ષ પૂર્વે મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થતાં તાલીમ વર્ગ સંજેલી ખાતે દિલીપકુમાર એચ. મકવાણા દ્વારા
શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલીમ મેળવી રહેલા વિધાર્થીઓએ મૌન પાળી અને ગાયત્રી મંત્ર બોલીને અર્શુભરી શ્રદ્ધાંજલિ આપી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.