વાલ્મીકિ સમાજ દ્વારા આયજિત નિશુલ્ક નિદાન કેમ્પ ... - At This Time

વાલ્મીકિ સમાજ દ્વારા આયજિત નિશુલ્ક નિદાન કેમ્પ …


વાલ્મીકિ સમાજ દ્વારા આયજિત નિશુલ્ક નિદાન કેમ્પ ...

તારીખ - ૪/૨/૨૦૨૪, રવિવાર
સમય - સવારે ૧૦ થી ૨
સ્થળ - વાલ્મીકિ સમાજ વાડી,ગિરનાર રોડ,જુનાગઢ.

જેમાં નીચેના ડોક્ટર્સ પોતાની નિશુલ્ક સેવા આપશે ...

૧)ડો.ચીંતન યાદવ-એમ.ડી.પલમોલોજીસ્ટ્ટ અને ક્રિટીકલ કેર
(ફેફસાં તથા હદય રોગ ના નિષ્ણાત,ડાયાબિટીસ તથા બીપી વગેરે...)

૨)ડો.આનંદ પોપટ-એમ. એસ. જનરલ સર્જન(દરેક પ્રકાર ના સ્તન ના રોગો,સાદી ગાંઠ,સારણ ગાંઠ,પેશાબ ને લાગતી કોઈ પણ તકલીફ,આંતરડા,લિવર,પિત્તાશય, સ્વાદુપિંડ ને લગતા રોગો ની સારવાર...)

૩)ડો.જેનીલ ચીકાણી- એમ. એસ. ગાયનેક (કોઈ પણ સ્ત્રી રોગો ના નિષ્ણાત...)

૪)ડો.શ્યામ માકડિયા-એમ. ડી. ડરમેટ(કેમિકલ પિલિંગ,લેસર થી ટેટૂ દૂર કરવાની સારવાર,ફોટો ફેશિયલ,અણગમતા વાળ દૂર કરવાની સારવાર,ચામડી તથા કોસ્મેટિક સારવાર ના નિષ્ણાત...)

૫)ડો.દર્શિલ સોઢા-એમ. ડી.એસ(સડેલા દાંત ને બચવવાની સારવાર,દાંત ની સફાઈ, વાકા ચૂકા દાત ની સારવાર તથા અન્ય કોઈ પણ દાત ના રોગો ના નિષ્ણાત...)

૬) ડો.હિમાં પોપટ - એમ. ડી. સાયકિયાટ્રીક (માનસિક રોગો , મગજ ના રોગો,વ્યસન મુક્તિ,મનો શારીરિક રોગો ના નિષ્ણાત...)

૭)ડો.ભૂમિજા કટારીયા-બી.એ.એમ.એસ.(આયુર્વેદિક રોગો જેવા સ્ત્રી રોગ માસિક ની સમસ્યા, પમસવન કર્મ,પેડુ નો દુખાવો,સફેદ પાણી પડવુ, ઈન્ફરટીલિટી, વારમ વાર એબોશન થવું વગેરે...)

૮)ડો.ઇશિતા ગણાત્રા - બી. એ. એમ.એસ.(હોમિયોપેથીક રોગો જેવા કે જૂના હઠીલા કોઈ પણ રોગ જૂની શરદી,જૂની એલર્જી,જૂની ધાધર,પગ તથા ગોઠણ નો દુખાવો,પગ નો ઘસારો,ખરતાં વાળ,ખોડો,હરસ,ફિશર,પથરી ની વગર ઑપરેશન સારવાર ના નિષ્ણાત...)

આ ઉપરાંત આ કેમ્પ માં ડાયાબિટીસ માટેનો RBS રિપોર્ટ દીપ ભાઈ હિંડોચા(સન ફાર્મા)દ્વારા ફ્રી માં કરી આપવામાં આવશે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.