ધંધુકા સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરે ગણેશ ચુતર્થી નિમીતે ગણપતિ સ્થાપન કરાયુ - At This Time

ધંધુકા સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરે ગણેશ ચુતર્થી નિમીતે ગણપતિ સ્થાપન કરાયુ


ધંધુકા સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરે ગણેશ ચુતર્થી નિમીતે ગણપતિ સ્થાપન કરવામાં આવ્યું

ધંધુકા કોલેજ રોડ થી લઈને બિરલા ચાર રસ્તા થઈને ટાવર ચોક ખાતે સિદ્ધિવિનાયક ગણેશજીના વરઘોડામાં ડીજે ના તાલે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિતિ રહી ધાર્મીક પ્રસંગનો લાભ લીધો.

રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image