રાજકોટમાં નિરાધાર વૃદ્ધોને આશરાની સાથે સુવિધા મળશે, લાઈબ્રેરીમાં વાંચન અને રમતગમતની પ્રવૃત્તિ પણ કરી શકશે - At This Time

રાજકોટમાં નિરાધાર વૃદ્ધોને આશરાની સાથે સુવિધા મળશે, લાઈબ્રેરીમાં વાંચન અને રમતગમતની પ્રવૃત્તિ પણ કરી શકશે


વૃદ્ધોનું એકલતાપણું દૂર થશે, 6 વીઘામાં તૈયાર થનારા વૃદ્ધાશ્રમમાં સારવાર પણ મળશે

રાજકોટમાં સામાન્ય રીતે વૃદ્ધાશ્રમમાં માત્ર આશરો જ મળતો હોય છે. જ્યાં એકલા રહેતા વૃદ્ધો અથવા તો પરિવારથી તરછોડાયેલા હોય તેવા સિનિયર સિટિઝનો પોતાનો સમય પરાણે પસાર કરતા હોય છે. તેમજ સારવાર લેવા માટે હોસ્પિટલે પણ જવું પડતું હોય છે. તેના બદલે હવે રાજકોટમાં સુવિધાસભર વૃદ્ધાશ્રમ શરૂ થશે. જ્યાં વૃદ્ધોને આશરો મળવાની સાથે તેઓને સુખ-સુવિધા પણ મળશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.