વિરપુર ના હાંડીયા મુકામે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશ્વાસ સંમેલન કાર્યક્રમ નું આયોજન કરમવામાં આવ્યું... - At This Time

વિરપુર ના હાંડીયા મુકામે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશ્વાસ સંમેલન કાર્યક્રમ નું આયોજન કરમવામાં આવ્યું…


જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ અને મધ્ય ઝોન ના પ્રભારી ગોરધનભાઈ ઝડપીયા , રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન , રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ , પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ , મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારીયા , 18 પંચમહાલ લોકસભાના ઉમેદવાર રાજપાલસિંહ જાદવ , વિરપુર બાલાસિનોર વિધાનસભા ના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ , પૂર્વ ધારાસભ્ય રાજેશભાઈ પાઠક, જિલ્લા મહામંત્રી જયેન્દ્રભાઈ બારોટ તેમજ મહિલા આયોગ ના પૂર્વ ચેરમેન લીલાબેન અંકોલિયા ઉપસ્થિત રહ્યા હતા આ સંમેલન મા મહીસાગર જિલ્લા તેમજ વિરપુર તાલુકાના ભાજપ ના હોદ્દેદારો સાથે મોટી સંખ્યા માં કાર્યકરો ઉપસ્થિત રહી આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો...

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.