‘તારે રૂપિયા તો આપવા જ પડશે નહિતર તને જીવતો નહિ રહેવા દઇએ’ની આઠ વ્યાજખોરની ધમકી - At This Time

‘તારે રૂપિયા તો આપવા જ પડશે નહિતર તને જીવતો નહિ રહેવા દઇએ’ની આઠ વ્યાજખોરની ધમકી


ધમકીથી રાજકોટ છોડનાર મોબાઇલના ધંધાર્થીએ વ્યાજખોરો સામે નોંધાવી ફરિયાદ

વ્યાજખોરો સામે ચાલતી ઝુંબેશ વચ્ચે વધુ એક ફરિયાદ ગાંધીગ્રામ, જીવંતિકાનગર-3માં રહેતા સાવન કમલેશભાઇ આશિયાણીએ નોંધાવી છે. જેમાં કિશન જોગરાણા, યશ નંદો, રમેશ પરમાર, સંજય ભરવાડ, અજય ભરવાડ, ધનરાજ દીપક રાઠોડ, કિશન પરમાર અને કેવલ રમેશ પરમાર નામના વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે. યુવાનની ફરિયાદ મુજબ, તે નાનામવા મેઇન રોડ પર દુકાન ભાડે રાખી જૂના-નવા મોબાઇલનો છેલ્લા 7 મહિનાથી ધંધો કરે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.