ખૂન કેસમાં સજા ભોગવતા 20 કેદી જેલ મુક્ત થયા - At This Time

ખૂન કેસમાં સજા ભોગવતા 20 કેદી જેલ મુક્ત થયા


રાજકોટ મધ્યસ્થ જેલમાંથી ચાલુ વર્ષે 32 કેદીને જેલ મુક્ત કરાયા, મોટાભાગનાએ કહ્યું હવે સત્કાર્ય કરીશું

ક્ષણિક આવેશમાં માનવ જિંદગીનો ભોગ લઇ ગુનો આચરનાર વધુ 20 કેદીને સોમવારે રાજકોટ મધ્યસ્થ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. ચાલુ વર્ષના 78 દિવસમાં આજીવન કેદની સજા બાદ 14 વર્ષથી વધુ સમય જેલવાસ ભોગવનાર કુલ 32 કેદીને છોડવામાં આવ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.