મહિસાગર : ખાનપુર તાલુકાના ગામ કાકરી મુડી મુકામે શ્રી બાબા રામદેવજી મહારાજ નો જમા જાગરણ જ્યોતિ પાટનુ આયોજન કરવામાં આવ્યું. - At This Time

મહિસાગર : ખાનપુર તાલુકાના ગામ કાકરી મુડી મુકામે શ્રી બાબા રામદેવજી મહારાજ નો જમા જાગરણ જ્યોતિ પાટનુ આયોજન કરવામાં આવ્યું.


ખાનપુર તાલુકાના ગામ કાકરી મુડી મુકામે શ્રી બાબા રામદેવજી મહારાજ નો જમા જાગરણ જ્યોતિ પાટનુ આયોજન કરવામાં આવ્યું..

ખાનપુર તાલુકાના ગામ કાકરી મુડી મુકામે શ્રી બાબા રામદેવજી મહારાજ નો જમા જાગરણ જ્યોતિ પાટનુ આયોજન કરવામાં આવ્યું....ગત રોજ તારીખ ૨૬/૧૨/૨૦૨૩ ને માગસરસ સુદ પૂનમના રોજ શ્રી બાબા રામદેવજી મહારાજ નોભવ્ય પાટોત્સવ જાગરણ જ્યોતિ આયોજન કરવામાં આવેલ હતું તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અને આજુબાજુના મા સંતો પધાર્યા હતા ઉપસ્થિત મુખ્ય મહેમાન શ્રી નવાધારાબાકોરથી સોનલબા.માતાજી ઉપસ્થિત રહ્યાતેમજ કડાણા તાલુકાના દધાલીયા ગામના શ્રી બાબા રામદેવ મંડળદધાલીયાના હરિભક્તો અને સંતો મહંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને શ્રી બારબીજના ધણીનોપાટ ઉત્સવનોલાવોલેવા મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા અને ભજન સત્સંગ કરવામાં આવ્યું હતું તેમ આરતી પ્રસાદ કરીને ગ્રામજનો અને મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.