પાળીયાદ P S I એ.એમ રાવલ મેડમ ના અધ્યક્ષ સ્થાને જન્માષ્ટમી પર્વ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઇ - At This Time

પાળીયાદ P S I એ.એમ રાવલ મેડમ ના અધ્યક્ષ સ્થાને જન્માષ્ટમી પર્વ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઇ


પાળીયાદ P S I એ.એમ રાવલ મેડમ ના અધ્યક્ષ સ્થાને જન્માષ્ટમી પર્વ નિમિત્તે શાંતિ સમિતિ ની બેઠક યોજાઇ

આગામી તારીખ ૦૭/૦૯/૨૦૨૩ નારોજ હિન્દુ ધર્મના જન્માષ્ટમી તહેવારની ઉજવણી થનાર હોય જેથી જન્માષ્ટમી તહેવારની ઉજવણી શાંતીપુર્ણ વાતાવરણમા યોજાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે આજરોજ તા.-06/09/2023 ના કલાક-10/40 વાગ્યાથી કલાક-11/35 વાગ્યા સુધી પાળીયાદ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિ મીટીંગનુ આયોજન કરવામા આવેલ હતુ આ મીટીંગમા આશરે 22 જેટલા તમામ સમાજના આગવાનો તેમજ ધાર્મિક સંગઠનના કાર્યકરો હાજર રહેલ હતા જેમા જન્માષ્ટમી તહેવારની શાંતીપુર્ણ વાતારવણમા ઉજવણી થાય તે માટે માર્ગદર્શન આપવામા આવેલ હતુ તેમજ હાજર રહેલ તમામ આગેવાનોએ જન્માષ્ટમી તહેવારની ઉજવણી શાંતીપુર્ણ અને કોમી અખેલાસના વાતવરણમા ભાઈચારા સાથે ઉજવણી કરવામા આવશે તેવી ખાત્રી આપેલ હતી

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.