માંગરોળ થી અયોધ્યા રામ લલ્લા નાં દર્શન માટે જનાર ટુકડી ને ભવ્ય વિદાયમાંન ગોપાલ કૃષ્ણ ગૌશાળા માં આપવા માં આવ્યું - At This Time

માંગરોળ થી અયોધ્યા રામ લલ્લા નાં દર્શન માટે જનાર ટુકડી ને ભવ્ય વિદાયમાંન ગોપાલ કૃષ્ણ ગૌશાળા માં આપવા માં આવ્યું


તા.17-02-2024 શનિવાર
માંગરોળ થી અયોધ્યા શ્રી રામચંદ્રજી નાં ભવ્ય મંદિર નિર્માણ બાદ રામ લાલા નાં દર્શન માટે એક ટુકડી આજ રોજ માંગરોળ થી પ્રસ્થાન કરી ગઇ જેને વિદાઈ આપવા માટે માંગરોળ ગોપાલ કૃષ્ણ ગૌ શાળા માં સુંદર વિદાયમાન આપવા માં આવેલું દરેક યાત્રિકો ને કેશરી ખેશ અને મીઠા મોઢા કરાવી વિદાઈ આપવા માં આવેલી,સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા માટે લીનેશભાઈ સોમૈયા (શહેર ભાજપ પ્રમુખ ) એ જહેમત ઉઠાવેલી,કાર્યક્રમ માં માંગરોળ DYSP શ્રી કોડિયાતર સાહેબ,મેરામણભાઇ યાદવ, ખારવા સમાજ પ્રમુખ પરસોતમ ભાઈ,પુંજાભાઈ બારીયા,તેમજ ભાજપા માંગરોળ પ્રભારી મકવાણા ભાઈ,ચેતનભાઈ કાગરાણા,સંઘ નાં બાબુભાઈ વાજા,VHP નાં વિનુભાઈ મેસવાનીયા,પ્રકાશભાઈ લાલવાણી,વંદેમાતરમ્ ગ્રુપ નાં સુદીપ ગઢીયા, રચનાત્મક સમિતિ નાં તુલશિભાઈ ગોસિય,પંકજભાઈ રાજપરા,પ્રથમ દર્શનાર્થી ભટ્ટ સાહેબ, રાજેશ્વરી બહેન મહેતા, કારસેવક હરિભાઈ ખેર,ST નિગમ નાં ડેપોમેનેજર તથા JA પ્રકાશ ભાઈ સોલંકી ભાઈ જોડાયેલા કાર્યક્રમ નું સંચાલન રમેશભાઈ જોશી એ કરેલી
આ તકે નગર માં અનેક લોકો એ જે રામનામ જપ નું મંત્ર લેખન કરેલું તે બધાજ મંત્ર લિખિત પત્રો વાંદેમતરમ ગ્રુપ દ્વારા યાત્રિક સંયોજક ને અર્પણ કરવા માં આવેલ
જય શ્રી રામ......


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.