વિસાવદર રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાને લઈને અનેક ધાર્મિક કાર્યક્રમમાં સાથે ભગવા રંગમા રગાયું - At This Time

વિસાવદર રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાને લઈને અનેક ધાર્મિક કાર્યક્રમમાં સાથે ભગવા રંગમા રગાયું


વિસાવદર રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાને લઈને અનેક ધાર્મિક કાર્યક્રમમાં સાથે ભગવા રંગમા રગાયું અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાને લઈને વિસાવદર શહેર વાસીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહયો છેવિસાવદર નગર અને તાલુકાના ગામડાઓ પણ ભગવા રંગથી રંગાયુ છે.વિવિધ જગ્યાઓ પર કેસરીધજાઓ લગાવામાઆવેલ વિસાવદર ના બન્ને સાથે રામજી મંદિર ખાતે અનેક ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલ જેમાં જૂનીબજાર રામજી મઁદિરે ધૂન તેમજ મહાઆરતી કરવામાં આવેલ જેમાં વિસાવદર ની ધર્મ પ્રેમીજનતા એ લાભ લીધો હતો ત્યારે સોનલગ્રુપ દ્વારા બાઈક રેલી કાઢવા માં આવેલ હતીઅને રામભક્તિનો માહોલ છવાયો હતો ત્યારે ગ્રામ્ય વિસ્તાર પણ રામમય બન્યો છેવિસાવદર અને તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં પણ રામભક્તો દ્વારા ઠેરઠેર કેસરી ધજાઓ લગાવામા આવી છેજૂનાગઢ માર્ગ પર પણ કેસરીધજાઓ લગાવામા આવી છે.સાથે સાથે લોકોએ પોતાના ઘરો-મકાનો પર પણ કેસરીધજાઓ લગાવીને ભગવાન શ્રી રામ પ્રત્યે ભક્તિ પ્રગટ કરી

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.