જસદણમાં સંજયભાઈ સોનીનું નિધન: શનિવારે ઉઠમણું - At This Time

જસદણમાં સંજયભાઈ સોનીનું નિધન: શનિવારે ઉઠમણું


જસદણમાં સંજયભાઈ સોનીનું નિધન: શનિવારે ઉઠમણું

જસદણ: સોની સંજયભાઈ જગજીવનભાઈ ધકાણ (ઉ.વ.૪૫) તે રાજેશભાઈ, અજયભાઈ, લતાબેન નટુભાઈ થડેશ્વર (સુલતાનપુર) પન્નાબેન દીપકભાઈ થડેશ્વર (વેરાવળ) જયશ્રીબેન શ્રીકાંતભાઈ થડેશ્વર (મહુવા) ના ભાઈ મહેકબેન, હીનલબેન, દીપના પિતાનુ તા. ૧ સપ્ટેમ્બર ૨૦૨૨ને ગુરુવારના રોજ જસદણ મુકામે નિધન થયેલ છે સદ્દગતનું ઉઠમણું તા.૩ સપ્ટેમ્બર ૨૦૨૨ શનિવારના રોજ સાંજે ૪ થી ૬ આટકોટરોડ, એસ ટી ડેપો નજીક ગાયત્રીમંદિર જસદણ ખાતે રાખવામાં આવેલ છે.

રિપોર્ટ : હુસામુદ્દીન કપાસી 9924014352


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.