લુણાવાડા પોસ્ટ ઓફિસનુ મકાન બદલાવાના કારણે બે દિવસ માટે પોસ્ટ ઓફિસ રહેશે બંધ - At This Time

લુણાવાડા પોસ્ટ ઓફિસનુ મકાન બદલાવાના કારણે બે દિવસ માટે પોસ્ટ ઓફિસ રહેશે બંધ


મહીસાગર જીલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે આવેલ પોસ્ટ ઓફીસનુ કામકાજ તારીખ 3 ફેબ્રુઆરી અને 4 ફેબ્રુઆરી આમ બે દીવસે માટે પોસ્ટ ઓફિસ નુ કામકાજ બંધ રાખવામાં આવનાર છે.જ્યારે પોસ્ટ ઓફીસનુ મકાન જિલ્લા પંચાયત કચેરી ખાતે આવેલ રૃમ નંબર 212 ખાતે ખસેડવામાં આવેલ છે.જેને લઈને કામકાજ બે દીવસ માટે બંધ રહેશે.જેને લઈને લુણાવાડા પોસ્ટ ઓફિસના મેનેજર દ્વારા જણાવામાં આવનાર છે.જ્યારે સોમવારના રોજ પોસ્ટ ઓફીસનુ કામકાજ રાબેતા મુજબ જિલ્લા પંચાયત કચેરી આવેલ રૃમ નંબર 212 ખાતે શરૂ કરવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.