શ્રી ઘેલાં સોમનાથ મહાદેવને શીશ ઝુકાવતાં રાજકોટ પીજીવીસી એલના એમ ડી વરૂણ કુમાર બરનવાલ - At This Time

શ્રી ઘેલાં સોમનાથ મહાદેવને શીશ ઝુકાવતાં રાજકોટ પીજીવીસી એલના એમ ડી વરૂણ કુમાર બરનવાલ


શ્રી ઘેલાં સોમનાથ મહાદેવને શીશ ઝુકાવતાં રાજકોટ પીજીવીસી એલના એમ ડી વરૂણ કુમાર બરનવાલ

રાજકોટ પીવીજીસીએલના ડાયનેમિક એમ ડી વરૂણ કુમાર બરનવાલ ઈસ્વીસન વર્ષની પ્રથમ તારીખે જ વિખ્યાત તીર્થધામ શ્રી ઘેલા સોમનાથ મહાદેવની સહ પરિવારએ પુજા અર્ચના કરી હતી આ તકે મંદિરના કાર્યદક્ષ મેનેજર હિંમતભાઈ શિયાળએ એમ ડી બરનવાલાનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું.
તસ્વીર: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.