માળીયા હાટીના ખાતે શ્રી માલબાપના મંદિરે યોજાશે હવન - At This Time

માળીયા હાટીના ખાતે શ્રી માલબાપના મંદિરે યોજાશે હવન


માળીયા હાટીના ખાતે શ્રી માલબાપાના મંદિર ખાતે એક ભવ્ય હવન
શ્રાવણ વદ ૧૨ ને સોમવાર તા. ૧૧-૦૯-૨૦૨૩ સોમવારના રોજ સવારે 9 કલાકે યોજાશે આ તકે આ ભવ્ય હવનમાં તમામ ધર્મપ્રેમી જનતા હાજરી આપવા તેમજ બપોરના 12 કલાકે પ્રસાદી લેવા માટે માળીયા હાટીના શ્રી માલબાપા મંદિર દ્વારા જણાવેલ છે

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.