લક્ષ્મીપુરા વિસ્તારમાં વકીલનો ગળેફાંસો ખાઈ આપઘાત . - At This Time

લક્ષ્મીપુરા વિસ્તારમાં વકીલનો ગળેફાંસો ખાઈ આપઘાત .


પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલ શિવ ટેનામેન્ટમાં રહેતા અને વકીલો વ્યવસાય કરતા યુવક કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું જેથી પરિવારના સભ્યોએ લક્ષ્મીપુરા પોલીસને જાણ કરવામાં આવતાં લક્ષ્મીપુરા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો મંજાલપુર અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ઉમેશ ભાટીયા.વડોદરા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.