બગોદરા હાઈવે પર ગટરનાં ગંદાં પાણી ફરી વળ્યા - At This Time

બગોદરા હાઈવે પર ગટરનાં ગંદાં પાણી ફરી વળ્યા


અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે 8 ઉપર આવેલ બગોદરા ગામે ગટર નાં ગંદા પાણી થી હાલાકી
બગોદરા ગામે છેલ્લા છ મહિનાથી ગટર નાં પાણી થી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે
આ ગટર નાં ગંદા પાણીના કારણે ટ્રાફીક ની સમસ્યા ઉત્પન્ન થાય છેસરકાર એક તરફ સ્વચ્છતા અભિયાન ચલાવી રહી છે ત્યારે આ સ્વચ્છતા અભિયાન ના નામના ધજાગરા ઉડતા હોઈ તેવું લાગી રહ્યું છે
બગોદરા હાઈવે ઉપર ગટરનું દુર્ગંધ વાળું પાણી ફરી વળતાં રાહદારીઓ અને વાહન ચાલકો ને ભારે મુશ્કેલી સહન કરવી પડે છેતંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર ગોર નિંદ્રામા હોઈ તેવુ લાગી રહ્યું છે
આ અમદાવાદ થી રાજકોટ તરફ જતો નેશનલ હાઈવે છે ઘણા બધા મંત્રીઓ રાજકીય નેતાઓ આ રોડ ઉપરથી પસાર થતા હોય છે તો શું આ ટ્રાફિકની સમસ્યા અને ગટરના પાણી તેમની નજરે નહીં આવતા હોય?

રીપોર્ટર .મુકેશ ધલવાણીયા


8866945997
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.