જસદણ શહેર પંથકમાં કાલૅ રાજકોટ લોકસભાના ઉમેદવાર પરષોતમભાઈ રૂપાલા તથા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના વિવિધ કાર્યક્રમ યૉજાશે - At This Time

જસદણ શહેર પંથકમાં કાલૅ રાજકોટ લોકસભાના ઉમેદવાર પરષોતમભાઈ રૂપાલા તથા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના વિવિધ કાર્યક્રમ યૉજાશે


(નરૅશ ચૉહલીયા જસદણ)
સાણથલી શિવરાજપુર ભડલી ઘેલા સોમનાથ આટકોટ મા લોકાર્પણ મિટિંગો તેમજ જસદણના સરદાર ચૉકમા જાહેર સભા ગજવશે લૉકૉનૅ ઉમટવા નરૅશ ચૉહલીયાની અપીલ

જસદણ રાજકોટ લોકસભા બૅઠકના લોકલાડીલા ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી એવા પરષોત્તમભાઈ રૂપાલા નો કાલૅ આખો દિવસ જસદણ તેમજ પંથકમાં વિવિધ મીટીંગ અને પ્રવાસ કાર્યક્રમ યોજાશે જેમાં ધારાસભ્ય અને રાજ્ય સરકારના કેબિનેટ મિનિસ્ટર કુંવરજીભાઈ બાવળીયા સાથે રહેશે જૅમા સવારે 10:30 વાગ્યે સામુહિક આરોગ્ય કેન્દ્ર સાણથલી મા લોકાર્પણ તેમજ સવારે 11:30 કલાકે સાણથલી જિલ્લા પંચાયતના આગેવાનો કાર્યકર્તાઓ સાથે બેઠક યોજાશે આ ઉપરાંત બપોરે ત્રણ કલાકે શિવરાજપુર જિલ્લા પંચાયત બેઠકના આગેવાનો કાર્યકરો સાથે બેઠક યોજ છે બપોરે 4:30 કલાકે ભડલી જિલ્લા પંચાયત બેઠકના આગેવાનો સાથે બેઠક કરશે આ ઉપરાંત સાંજે 6:00 કલાકે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ઘેલા સોમનાથ મહાદેવ મંદિરે દર્શન કરી અને ધન્યતા અનુભવ છે આ ઉપરાંત સાંજે 7:00 કલાકે જસદણ શહેરના આગેવાનો કાર્યકરો સાથે બેઠક યોજાછે તેમજ વોર્ડ નંબર પાંચ ચીતલીયા રોડ સરદાર ચોક ખાતે સાંજે 7:00 કલાકે એક વિશાળ સભાને સંબોધ છે જેથી દરેક શહેરીજનોએ સરદાર ચોક ખાતેની સભામાં ઉપસ્થિત રહેવા ચીતલિયા રોડ વોર્ડ નંબર 5 ના પૂર્વ કોર્પોરેટર અને એપીએમસીના પૂર્વ ડિરેક્ટર નરેશભાઈ ચૉહલીયા ઍ અનુરોધ કરેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.