આજે ભાદરવી અમાસ નિમિત્તે શિહોર બ્રહ્મકુંડ ખાતે લોક મેળો યોજાયો - At This Time

આજે ભાદરવી અમાસ નિમિત્તે શિહોર બ્રહ્મકુંડ ખાતે લોક મેળો યોજાયો


આજે ભાદરવી અમાસ નિમિત્તે શિહોર નવનાથ પૈકી કામનાથ મહાદેવ બ્રહ્મકુંડ ની અંદર બીરાજમાન છે શિહોર ની આજુબાજુના લોકો બહોળી સંખ્યામાં મેળાની મોજ માણી હતી દરેક જગ્યાએ સ્ટોલ મૂકવામાં આવ્યા હતા. અને શિહોર કોંગ્રેસ પાર્ટી દ્વારા પાણીનું પરબનું આયોજન કરવામાં આવ્યું હતું શિહોર નગરપાલિકા દ્વારા સુંદર વ્યવસ્થા કરી હતી અને નવનાથ કરવા આવતા યાત્રિકો બિદાસ ફરે કોઈ જાતની પરેશાની ન થાયએ માટે શિહોર ના pi ભરવાડ સાહેબ અને psi ગોસ્વામીસાહેબ અને પોલીસ સ્ટાફ દ્વારા એક મહિના થી ખુબ સરસ બંદોબસ્ત ગોઠવેલો હતો રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.