મહિસાગર : સંતરામપુર વકીલ મંડળના પ્રમુખ, ઉપપ્રમુખ, ખજાનચી, મંત્રીશ્રી તથા લાઈબ્રેરીઅન ના હોદ્દા માટેની ચૂંટણી યોજવામાં આવી. - At This Time

મહિસાગર : સંતરામપુર વકીલ મંડળના પ્રમુખ, ઉપપ્રમુખ, ખજાનચી, મંત્રીશ્રી તથા લાઈબ્રેરીઅન ના હોદ્દા માટેની ચૂંટણી યોજવામાં આવી.


સંતરામપુર વકીલ મંડળના પ્રમુખ, ઉપપ્રમુખ, ખજાનચી, મંત્રીશ્રી તથા લાઈબ્રેરીઅન ના હોદ્દા માટેની ચૂંટણી યોજવામાં આવી.

સંતરામપુર વકીલ મંડળના પ્રમુખ, ઉપપ્રમુખ, ખજાનચી, મંત્રીશ્રી તથા લાઈબ્રેરીઅન ના હોલ માટેની ચૂંટણી ૨૨ ડિસેમ્બર ૨૦૨૩ ના રોજ સંતરામપુર કોર્ટ ખાતે યોજવામાં આવી હતી. જેમાં આ ચૂંટણી માં પ્રમુખ તરીકે શ્રી. ભુલાભાઈ પી.પરમાર ની વિજેતા તરીકે જાહેર કરવામાં આવેલ છે. તેમજ ઉપ પ્રમુખ તરીકે ઉમેદવાર ન હોઈ બીન હરીફ એ.એસ.તાવિયાડ જાહેર થયેલ હતા. તથા ખજાનચી તરીકે જે.એલ.ડામોર જાહેર થયેલ હતા. અને મંત્રીશ્રી તરિકે એસ.એસ. ધામોત જાહેર થયેલ હતા. તથા લાઈબ્રેરીઅન તરીકે સત્યમ બી.દાણી વિજેતા થયેલ છે.
આમ ચૂંટણી પ્રકિયા અંતે સર્વે વકીલ મંડળના વકીલ મિત્રો નો આભાર વ્યક્ત કરેલ હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.