રાજકોટ શહેરમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ થોરાળા વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચાર કર્યો. - At This Time

રાજકોટ શહેરમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ થોરાળા વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચાર કર્યો.


રાજકોટ શહેર તા.૩/૯/૨૦૨૨ ના રોજ રાજકોટ શહેર વિધાનસભા ૬૮ વોર્ડનં-૧૫ સર્વોદય સોસાયટીમાં દિલ્હીના મુખ્યમંત્રીશ્રી અરવિંદ કેજરીવાલ દ્વારા ગુજરાતની જનતાને જે ગેરંટીઓ આપી એ અર્થમાં ગેરંટી કાર્ડ વિતરણ કરી લોકો સાથે વાર્તાલાપ કર્યો. આમ આદમી પાર્ટીના તમામ હોદ્દેદારો તેમનો ખૂબ-ખૂબ આભાર વ્યક્ત કરે છે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.