મહાકાલી ધામ બોટાદ ખાતે દ્વિતીય વાર્ષિક પાટોત્સવ નિમિત્તે શ્રીમદ્ દેવી ભાગવત કથાનું આયોજન - At This Time

મહાકાલી ધામ બોટાદ ખાતે દ્વિતીય વાર્ષિક પાટોત્સવ નિમિત્તે શ્રીમદ્ દેવી ભાગવત કથાનું આયોજન


આજ રોજ પાટોત્સવ નિમિતે આજે દ્વિતીય વાર્ષિક પાટોત્સવ નિમિત્તે શ્રીમદ્ દેવી ભાગવત કથાનું ૯ દિવસનું આયોજન છે જે ૨-૧-૨૦૨૪ થી ૧૦-૧-૨૦૨૪ સુધી છે તો સર્વ બોટાદની જાહેર જનતાને મહાકાલી ધામ તરફથી જાહેર આમંત્રણ છે.મહાકાલી ધામ બોટાદ ખાતે દરેક પૂનમની ઉજવણી થાય છે.જેમાં દરેક લોકોએ આ ખાસ તકનો લાભ લેવો તથા બપોરે અને સાંજે પ્રસાદની વ્યસ્થા રાખેલ છે ૧૦૦૮ પરમ પૂજય મહંત શ્રી ભાવેશ બાપુ શુકલ (લોયા વાળા)નું ૧૩૬ મી શ્રીમદ્ દેવી ભાગવત કથા છે.જ્યારે તારીખ 4 ના રોજ પ્રોગ્રામનું આયોજન કરેલ છે અને તારીખ 7 ના રોજ ડાક ડમરૂનો પ્રોગ્રામ કરેલ રાખેલ છે.કલાકાર પ્રવીણભાઈ ધારપીપળા વાળા હાજર રહેશે અને અન્ય કલાકારો પણ હાજર રહેવાના છે.તો આપ બોટાદની જનતાને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે પાળીયાદ રોડ મલ્ટિપ્લેક્સની સામે મહાકાલી ધામ બોટાદ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.