ભુલેશ્વર ધામ‌ના મંહત શ્રી કમલાચરણ બાપુ ફલહારી નંવરંગ ડીજીટલ સ્ટુડિયો પ્રાચી તિર્થ મુકામે પધાર્યા - At This Time

ભુલેશ્વર ધામ‌ના મંહત શ્રી કમલાચરણ બાપુ ફલહારી નંવરંગ ડીજીટલ સ્ટુડિયો પ્રાચી તિર્થ મુકામે પધાર્યા


આજરોજ ધનતેરસ ના રોજ ભુલેશ્વર ધામ‌ના મંહત શ્રી કમલાચરણ બાપુ ફલહારી મારા નંવરંગ ડીજીટલ સ્ટુડિયો પ્રાચી તિર્થ મુકામે પધાર્યા હતા અને મોમેટ આપીને સન્માન કરવામાં આવ્યા હતા અને સાથે આણંદપરના માજી સંરપસ માલાભાઈ તથા દેવસીભાઈ છાત્રોડીયા ઉપસ્થિત રહ્યા હતા લી. ગોવિંદભાઈ બાંભણિયા ઉપપ્રમુખ પ્રમુખ અખીલ ભારતીય કોળી સમાજ ગીર સોમનાથ જિલ્લાના તથા નંવરંગ ડીજીટલ સ્ટુડિયો પ્રાચી તિર્થ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.