બરવાળામાં લઠ્ઠાકાંડથી મોતનું તાંડવ: મોતનો આંકડો 24એ પહોંચ્યો, સ્મશાનભૂમિમાં ફેરવાયું રોજિદ ગામ, ચિતા ખુટતા જમીન પર થઈ રહ્યા છે અંતિમ સંસ્કાર - At This Time

બરવાળામાં લઠ્ઠાકાંડથી મોતનું તાંડવ: મોતનો આંકડો 24એ પહોંચ્યો, સ્મશાનભૂમિમાં ફેરવાયું રોજિદ ગામ, ચિતા ખુટતા જમીન પર થઈ રહ્યા છે અંતિમ સંસ્કાર


બરવાળામાં લઠ્ઠાકાંડથી મોતનું તાંડવ: મોતનો આંકડો 24એ પહોંચ્યો, સ્મશાનભૂમિમાં ફેરવાયું રોજિદ ગામ, ચિતા ખુટતા જમીન પર થઈ રહ્યા છે અંતિમ સંસ્કાર

ગઈકાલે લઠ્ઠાકાંડની ઘટના બાદ રાતથી જ રોજિદ સહિત આસપાસના ગામોમાં મહિલા અને બાળકોના રડવાનાં આક્રંદથી સમ્રગ ગામ દ્રવી ઉઠ્યું હતું. આજે વહેલી સવારથી જ એકસાથે 5-5 મૃતદેહોની ટ્રેક્ટરમાં અંતિમયાત્રા નીકળી રહી છે. ગઈકાલ સાંજથી અત્યાર સુધીમાં ઝેરી દારુ પિવાથી મોતને ભેટનાર લોકોનો આંકડો 24એ પહોંચ્યો છે. જેમાંથી 15 લોકો બરવાળા અને 9 લોકો ધંધૂકાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. હાલ, મોડી રાતથી જ રોજિદ ગામમાં ATS સહિતનો પોલીસનો કાફલો દોડી આવ્યો હતો

Report, Nikunj chauhan botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.