એમ્બ્યુલન્સ લોકાર્પણ કાર્યક્રમ - At This Time

એમ્બ્યુલન્સ લોકાર્પણ કાર્યક્રમ


મહીસાગર જીલ્લાના લુણાવાડામાં ખાતે દલિત અને વણકર સમાજ દ્વારા એમ્બ્યુલન્સ લોકાર્પણનો આયોજન કરવા માં આવ્યો હતુ.જેમાં લોકર્પણમાં વડગામ વિધાનસભાના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ હાજરી આપી સાથે લુણાવાડા 122 વિધાનસભાના ધારાસભ્ય ગુલાબસિંહ પણ હાજર રહ્યા હતા.જયારે જીગ્નેશ મેવાણીએ પોતાના પ્રવચનમાં ભાજપ અને વડાપ્રધાન પર આકરા પ્રહાર કર્યા હતા.જયારે અદાણીને લઇ વડાપ્રધાન નરેદ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા,જ્યારે જીગ્નેશ મેવાણી દ્વારા ગુજરાતની ભાજપ સરકારને નાકામ બતાવી હતી.જયારે આરોગ્ય ને લઇ ભાજપ સરકાર ને આડે હાથ લીધા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.