આજે શિહોર તાલુકાના સણોસરા ખાતે ગયો છે શ્રી દાનેવ આશ્રમ ખાતે ભવ્ય ધર્મ સભા યોજાઈ - At This Time

આજે શિહોર તાલુકાના સણોસરા ખાતે ગયો છે શ્રી દાનેવ આશ્રમ ખાતે ભવ્ય ધર્મ સભા યોજાઈ


આજરોજ સણોસરા ના શ્રી દાનેવ આશ્રમ ખાતે ભવ્ય ધર્મસભા નું આયોજન થયું છે આજે આશ્રમ ખાતે મુખ્ય અતિથિ વિશેષ દ્વારકા ના પીઠાધીશ્વર જગદગુરુ શુક્રાચાર્ય શ્રી સદાનંદ મહારાજ શ્રી પધાર્યા છે અને ધર્મસભા માં પ્રવચન આપ્યું હતું. સાથો સાથ સિહોર ના મોંઘીબા ની જગ્યા ના મહંત શ્રી જીણા રામ બાપુ એ પણ પ્રવચન આપ્યું હતું આ ધર્મસભા ની શરૂઆત દાનેવ આશ્રમ ના મહંત શ્રી નિરુબાપુ દ્વારા પૂજા બાદ આવેલ સાધુ સંતો નું અભિવાદન કર્યું હતું આ ધર્મ સભા માં સણોસરા તેમજ આજુબાજુ ના ગ્રામજનો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા તથા. દાનેવ આશ્રમ (સણોસરા) મહંત શ્રી નિરૂ બાપુ, ગુરૂ શ્રી વલકુ બાપુ સણોસરા ગામ ની પાવન ધરતી પર દ્વારકા પીઠાધીસ્વર જગતગુરુ શ્રી શંકરાચાર્ય શ્રી સદાનંદ મહારાજે પાવન પગલા પાડ્યા.સણોસરા ગામને નીરુ બાપુએ હથેળીમાં દ્વારકાધીશના દર્શન કરાવ્યા. સણોસરા સરપંચ હીરાભાઈ એમ સાંબડ. તલાટી મંત્રીદીપકભાઈ દવે. તથા સણોસરા ગામ પંચાયતની ટીમ. શંકરાચાર્ય આચાર્ય નું સાલ ઓઢાળી સન્માન કરવામાં આવ્યું સણોસરાગામ પંચાયત દ્વારાબાપુના આશીર્વાદ. લીઘા. હતા. રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.