અવસાન નોંધ - At This Time

અવસાન નોંધ


માળીયા હાટીના નિવાસી અમરનાથ પ્રભાતનાથ નાથજી (ઉ.વ.85) તેઓ દુર્લભનાથ પ્રભાતનાથ નાથજી, રાજેન્દ્રનાથ પ્રભાતનાથ નાથજી તથા હરિનાથ પ્રભાતનાથ નાથજી ના મોટાભાઈ નું તા. 08/03/24 શુક્રવારના રોજ અવસાન થયેલ છે. તેમની સ્મશાન યાત્રા ગંજીવાળા દરજી સમાજ પાસેથી નીકળશે તેમની (સમાધિ વિધિ) તા. 08/03/24 ના રોજ સાંજે 07:30 કલાકે રાખેલ છે.

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.