મકાનમાં બ્લાસ્ટ થતાં ઘરની દીવાલોમાં તિરાડ પડી. - At This Time

મકાનમાં બ્લાસ્ટ થતાં ઘરની દીવાલોમાં તિરાડ પડી.


વાઘોડિયા-ડભોઇ રીંગ રોડ પર આવેલ ઉમાનગર-2 સોસાયટીના 4 જેટલા મકાનમાં છેલ્લા 2 દિવસથી ભેદી ધડાકા થતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. વાઘોડિયા-ડભોઇ રીંગ રોડ પર આવેલ ઉમાનગર-2 સોસાયટીના 4 જેટલા મકાનમાં છેલ્લા 2 દિવસથી ભેદી ધડાકા થતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. એક મકાનમાં બ્લાસ્ટ થતાં ઘરની દીવાલોમાં તિરાડ પડી ગઈ હતી.


9664500152
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.