મહીસાગર પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત મહીસાગર ભાજપ બક્ષીપંચ મોરચાની બેઠક યોજાઈ - At This Time

મહીસાગર પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત મહીસાગર ભાજપ બક્ષીપંચ મોરચાની બેઠક યોજાઈ


મહીસાગર જીલ્લા ભાજપ અધ્યક્ષ દશરથસિંહ બારીયા ના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ

મહીસાગર જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાની બેઠક આદર્શ વિદ્યાલય લુણાવાડા ખાતે મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ દશરથસિંહ બારીયા ના અધ્યક્ષ સ્થાને જિલ્લા બક્ષીપંચ મોરચાની બેઠક યોજાઈ જેમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ લાભાર્થીઓ ને લાભ આપવા માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી અને લાભાર્થીઓને આત્મ નિર્ભર બનાવવા માટેની યોજનાની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને છેવાળાના માનવી સુધી આ યોજનાનો લાભ પહોંચે તેવી જિલ્લા ભાજપ પ્રમુખ દશરથસિંહ બારીયાએ હકાલ કરી હતી આ પ્રસંગે પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી બાજપાઈજીની જન્મ જયંતી નિમિત્તે સુશાસન દિવસ તરીકે ઉજવવાનું પ્રધાનમંત્રી સાહેબનું સપનું પૂર્ણ કરવા માટે દરેક કાર્યકર્તાઓને છેવાડાના માનવી સુધી પહોંચીને સરકારની જન કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી આપવાની અપીલ કરી હતી આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ સિંહ બારીયા સાહેબ જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ કાળુસિંહ જે સોલંકી જિલ્લા બક્ષીપંચ મોરચાના મહામંત્રી અર્જુનસિંહ રાઠોડ જિલ્લા ઉપપ્રમુખ છત્રસિંહ કે ચૌહાણ જિલ્લા ઉપપ્રમુખ દિલીપભાઈ સિસોદિયા પ્રદેશ કારોબારી સદસ્ય કાનજીભાઈ રાઠોડ જિલ્લા મંત્રી હંસાબેન જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રવક્તા ગણપતસિંહ ઠાકોર જિલ્લા મંત્રી રાજુભાઈ મહેરા લુણાવાડા મંડળના પ્રમુખ મહામંત્રી શ્રી અને જિલ્લા કારોબારી સદસ્ય કાર્યકર મિત્રો અને લાભાર્થી ભાઈઓ બહેનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ મહીસાગર


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.