ધંધુકામાં શિવ સ્મોતી ભવનમાં તારીખ 18મી જાન્યુઆરી ને બુધવારે વિશ્વ શાંતિ દિવસની ઉજવણી. - At This Time

ધંધુકામાં શિવ સ્મોતી ભવનમાં તારીખ 18મી જાન્યુઆરી ને બુધવારે વિશ્વ શાંતિ દિવસની ઉજવણી.


અમદાવાદ જિલ્લાના ધંધુકામાં શિવ સ્મોતી ભવનમાં તારીખ 18મી જાન્યુઆરી ને બુધવારે વિશ્વ શાંતિ દિવસની ઉજવણી.

યોગ તપસ્યા કરી બ્રહ્મકુમારી સંસ્થાના વિભૂતિ પ્રચંડ અને સુખ-શાંતિ સ્થાપી કરવામાં પ્રખર શ્રદ્ધાંજલિ અપાશે.

અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે ના શિવ સ્મૃતિ ભવન કોલેજ રોડ ધંધુકા પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીયા વિદ્યાલય દ્વારા તારીખ 18 મી જાન્યુઆરીને બુધવારે વિશ્વ શાંતિ દિન ની ઉજવણી કરવામાં આવશે.

તારીખ 18 મી જાન્યુઆરીને બુધવાર બ્રહ્મકુમારી સંસ્થાના અધિ સ્થાપક પ્રજાપિતા બ્રહ્માંડનો સ્મૃતિ દિવસે જેમણે આ આધ્યાત્મિક જ્ઞાન અને રાજયોગના શિક્ષણ દ્વારા સમગ્ર વિશ્વમાં શાંતિનો પાઠ ભણાવી સમગ્ર સંસારમાં સુખ શાંતિ સ્થાપિત કરવા પ્રખર અને પ્રચંડ પુરુષાર્થ કર્યો હતો તેવા મહાન વિભૂતિના સ્મૃતિ દિવસ નિમિત્તે બ્રહ્મકુમારી સંસ્થા ધંધુકાના ભાઈઓ અને બહેનો દ્વારા સ્નેહભરી શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવશે આ અવસર એ બ્રહ્મકુમારી જ ધંધુકા ખાતે આખો દિવસ યોગ તપસ્યાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જે માં વિશાળ સંખ્યામાં ભાઈઓ અને બહેનો ભાગ લેનાર છે.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.