બ્રેકીંગ ન્યૂઝ પ્રધાનમંત્રી ના માતા હીરાબા નું આજે વહેલી સવારે થયું નિધન સવારે ૩:૩૦ વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના માતા નું થયું નિધન - At This Time

બ્રેકીંગ ન્યૂઝ પ્રધાનમંત્રી ના માતા હીરાબા નું આજે વહેલી સવારે થયું નિધન સવારે ૩:૩૦ વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના માતા નું થયું નિધન


દેશ ના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ના માતા હીરાબા નું આજે વહેલી સવારે ૩:૩૦ વાગે થયું નિધન યુ એન મેહતા હોસ્પિટલ ની સતાવાર જાહેરાત ઉચ્ચ અધિકારીઓ ની હોસ્પિટલ માં અવર જવર વધી બે દિવસ થી યુન એન મેહતા હોસ્પિટલ માં હતા દાખલ હીરાબા

રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.