જસદણના પારેવાળા ગામે આવતીકાલ સામાજિક સંવાદ કાર્યક્રમ યોજાશે - At This Time

જસદણના પારેવાળા ગામે આવતીકાલ સામાજિક સંવાદ કાર્યક્રમ યોજાશે


જસદણ તાલુકાના પારેવાળા ગામે આવતીકાલ સાંજે 08 કલાકે ભારતીય જનતા પાર્ટીનું સામાજિક સંવાદ કાર્યક્રમ યોજાશે જેમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા સહિતના બીજેપી પાર્ટીના જસદણના અલગ અલગ વિભાગના હોદ્દેદારો હાજરી આપશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.