દામનગર સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે પૂજ્ય સંતો દ્વારા વિશાળ ત્રિરંગા યાત્રા પ્રસ્થાન કરાય - At This Time

દામનગર સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે પૂજ્ય સંતો દ્વારા વિશાળ ત્રિરંગા યાત્રા પ્રસ્થાન કરાય


દામનગર સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે પૂજ્ય સંતો દ્વારા વિશાળ ત્રિરંગા યાત્રા પ્રસ્થાન કરાય

દામનગર શહેર માં સહજાનંદ એજયુકેશન ટ્રસ્ટ ના ગુરૂકુળ આયોજિત વિશાળ ત્રિરંગા યાત્રા યોજાય શહેર ભર ના રાજ માર્ગો ઉપર ત્રિરંગા ધ્યાનાકર્ષક રીતે ફરી પૂજ્ય સંતો દ્વારા સવાર ના ૯-૦૦ કલાકે ગુરૂકુળ ખાતે થી પૂજ્ય સ્વામી શ્રી વિષ્ણુસ્વરૂપદાસજી કોઠારી સ્વામી ચંદ્રપ્રકાશદાસજી શાસ્ત્રી સ્વામી શ્રી આનંદસ્વરૂપદાસજી ના નેતૃત્વ માં પ્રાથમિક શાળા થી લઈ કોલેજ ના છાત્રો સહિત હજારો ની વિશાળ હાજરી વાળી ત્રિરંગા યાત્રા એક કિમિ કરતા વધુ લંબાઈ ધરાવતી ત્રિરંગા યાત્રા દેશપ્રેમ ની ઝાંખી કરાવતી દામનગર શહેર ના સરદાર ચોક ખાતે આવી સરદાર ની પ્રતિમા ને પુષ્પહાર કરી શહેર ના રાજમાર્ગો ઉપર પુરા અદબ સાથે વંદેમાતરમ ભારત માતા કી જય ના જયઘોષ કરતી ત્રિરંગા યાત્રા માં સમગ્ર ગુરૂકુળ શાળા પરિવાર ના શિક્ષક શ્રી ઓ પ્રા શ્રી ઓ સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ના અગ્રણી ઓની વિશાળ હાજરી માં ભવ્ય ત્રિરંગા યાત્રા યોજાય હતી

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.