વડોદરામાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો , કારેલીબાગ વિસ્તારમાં વાહનોમાં તોડફોડ. - At This Time

વડોદરામાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો , કારેલીબાગ વિસ્તારમાં વાહનોમાં તોડફોડ.


આજ રોજ વડોદરામાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો , કારેલીબાગ વિસ્તારમાં વાહનોમાં તોડફોડ ગુજરાતમાં રામનવમીનાં પવન પર્વ પર અશાંતિનો માહોલ સર્જાયો છે . વડોદરામાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો થયો હોવાની ઘટના સામે આવી છે . કેટલાક વાહનોમાં તોડફોડ કરાવામાં આવી છે . કારેલીબાગ વિસ્તારમાં શોભાયાત્રા પર પથ્થરમારો થયો છે અને પોલીસ સ્ટેશન ખાતે લોકોના ટોળા ઉમટ્યા છે . કારેલીબાગના ભુતડી ઝાપા વિસ્તારમાં પથ્થરમારો થતા પોલીસ મથક પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે ત્યારે સંદેશ ન્યૂઝ શાંતિ માટે અપીલ કરે છે.
9664500152


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.