સાળંગપુર મંદિર ખાતે 175મો શતામૃત મહોત્સવની તડામાર તૈયારીઓ - At This Time

સાળંગપુર મંદિર ખાતે 175મો શતામૃત મહોત્સવની તડામાર તૈયારીઓ


સાળંગપુર મંદિર ખાતે 175મો શતામૃત મહોત્સવની તડામાર તૈયારીઓ

સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે 175મો શતામૃત મહોત્સવ 1000 વિઘા જેટલી વિશાળ જગ્યામાં ઐતિહાસિક મહોત્સવ યોજાનાર છે.આ મહોત્સવમાં દિવસ સુધી હેલીકોપ્ટર દ્વારા પુષ્પ વર્ષા,આધ્યાત્મિક વ્યાખ્યાન માળા,108 સહિતા પાઠ,શ્રીજી આગમન મહોત્સવ,દિવ્ય 108 કુંડી મારુતિ યજ્ઞ,વિવિધ આરોગ્ય કેમ્પ,નગરયાત્રા સહિતના કાર્યક્રમો મહોત્સવમાં યોજાનાર છે.જેની પુરજોશમાં તૈયારીઓ સાળગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે ચાલી રહી છે.ત્યારે દુર-દુરથી હરિભક્તો પણ તૈયારીઓમાં સેવામાં આવ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.