ઉમરાળા પોલીસના Asi રાજેન્દ્રસિંહ ગોહીલ સેવા નિવૃત્ત થતા પુષ્પ વર્ષા સાથે વિદાઈ - At This Time

ઉમરાળા પોલીસના Asi રાજેન્દ્રસિંહ ગોહીલ સેવા નિવૃત્ત થતા પુષ્પ વર્ષા સાથે વિદાઈ


ઉમરાળા પોલીસના જાંબાઝ Asi રાજેન્દ્રસિંહ કે ગોહિલ (રાજભા) તાલુકાના ભોજાવદર ગામના વતની છે જેવો વય મર્યાદા નાં કારણે સેવા નિવૃત્ત થતાં હોય ત્યારે ઉમરાળા પોલીસ અધિકારી ભલગરિયા અને સમગ્ર પોલીસ સ્ટાફના મિત્રો દ્વારા રાજેન્દ્રસિંહ ગોહિલને પુષ્પ ગુસ ગિફ્ટ અર્પણ કરી સન્માનિતપત્ર સાથે ભગવાન શ્રી દ્વારકાધીશ પ્રભુને પ્રાર્થના કરી રાજેન્દ્રસિંહ ને નિવૃત્તિ જીવનમાં સુખ,સમૃદ્ધિ અને તંદુરસ્તી આપે તેમના જીવનમાં અપાર ખુશીઓ આવે તેવી હ્દય પુર્વક ખુબ ખુબ શુભેચ્છાઓ સાથે વિદાઈ આપી હતી*💐💐

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.