આજે ગાંધી જયંતી નિમિત્તે શિહોર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાય - At This Time

આજે ગાંધી જયંતી નિમિત્તે શિહોર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાય


આજરોજ સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાષ્ટ્પિતા મહાત્મા ગાંધીજી તથા પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતી નિમિત્તે સિહોર નગરપાલિકા પરિસર ખાતે મહાત્મા ગાંધીજી વંદના તથા મહાત્મા ગાંધીજીને સૂતર દોરી તથ શાસ્ત્રીજીને પુષ્પહાર પહેરાવીને તેઓની જન્મજયંતિ ઉજવવામાં આવી હતી. આ તકે સિહોર કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ગોહિલ, પૂર્વ પ્રમુખ ધીરુભાઈ ચૌહાણ,નગરપાલિકા પૂર્વ વિપક્ષ નેતા કિરણભાઈ ઘેલડા,કેતનભાઈ જાની, કરીમભાઈ સરવૈયા,નૌશાદ કુરેશી,પરેશભાઈ શુક્લ,યુવરાજ રાવ, છોટુભા રાણા,કિરીટભાઈ મોરી,આરિફભાઈ ખોખર,,પરેશ બાજક,દર્શક ગોરડીયા,વિપુલભાઈ ત્રિવેદી,અશોક બુદ્ધભટ્ટી,ધવલ પલાણીયા, ઈશ્વરભાઈ નમસા,દેવ મકવાણા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.