ભરચોમાસે આજી ડેમમાં સૌની યોજના દ્વારા નર્મદાનાં નીર ઠલવાશે! - At This Time

ભરચોમાસે આજી ડેમમાં સૌની યોજના દ્વારા નર્મદાનાં નીર ઠલવાશે!


ઉપરવાસમાં વરસાદને કારણે ધીમી ધારે આવક જારી

ભરચોમાસે આજથી આજી-1 ડેમમાં સૌની યોજના દ્વારા નર્મદાનાં નીરનું આગમન થશે. ધોળીધજા પમ્પિંગ સેન્ટરેથી 150 ક્યૂસેકના પંપથી પાણી છોડાયા બાદ બુધવારે ત્રંબા-કાળીપાટના ચેકડેમ ભરાયા બાદ નર્મદાનાં નીર આજી-1 ડેમમાં પહોંચશે. છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્રના 84 ડેમ પૈકી 51 જળાશય પર મેઘમલ્હાર જોવા મળ્યો હતો, તો 21 ડેમમાં નવાં નીરની આવક નોંધાઇ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.