જસદણમાં હરજીવનભાઈ કાનજીભાઈ ચાવડા નો દુઃખદ અવસાન - At This Time

જસદણમાં હરજીવનભાઈ કાનજીભાઈ ચાવડા નો દુઃખદ અવસાન


જસદણમાં હરજીવનભાઈ કાનજીભાઈ ચાવડા નો દુઃખદ અવસાન

જસદણમાં સ્વ હરજીભાઈ કાનજીભાઈ ચાવડા ( લલિત ફૂટવેર મોતી ચોક, જસદણ) સ્વર્ગસ્થ પામેલ છે તેમનું સદગતનું બેસણું તારીખ 29 ફેબ્રુઆરી 2024 ગુરુવારના રોજ સાંજે ૪ થી ૬ વાગ્યા ને મંત્રી સોસાયટી બ્લોક નંબર 14 આટકોટ રોડ ખાતે રાખેલ છે. સંપર્ક લલિત ભાઈ ચાવડા 9428261117


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.