આર્થિકભીંસથી કંટાળી યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત - At This Time

આર્થિકભીંસથી કંટાળી યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત


રાજકોટ શહેરમાં આપઘાતના બનાવવામાં એકાએક વધારો થઈ રહ્યો છે ત્યારે ફરી વાર આપઘાતના બે બનાવો સામે આવ્યા છે. શહેરમાં કોઠારીયા સોમવાર નજીક આવેલ ખોડીયારમાં રહેતા 27 વર્ષીય યુવાને આર્થિક પોતાના કરે ઘણા પાછો ખાય જીવન ટૂંકાયું છે જ્યારે દૂધસાગર મેઇન રોડ પર આવેલ ભગવતી સોસાયટીમાં રહેતી મહિલાએ પોતાની માનસિક બીમારીથી કંટાળી તા.27ના ઝેર પી લેતા તેનું આજે સારવાર દરમિયાન મોતની નિપજ્યું છે. આપઘાતના બનાવોની પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવ અંગેની મળતી માહિતી મુજબ કોઠારીયા નજીક ખોડીયાર પરામાં રહેતા સુરેશ કાંતિભાઈ અરવા નામના 27 વર્ષે યુવાને ગઈકાલે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કાર્યની જાણ આજીડેમ પોલીસને હતા સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ પ્રાથમિક પૂછતાછ કરતાં જાણવા મળ્યું હતું કે મૃતક સુરેશ મજૂરી કામ કરતો હતો અને તેના ત્રણ વર્ષ પૂર્વે લગ્ન થયા હતા. કેટલાક સમયથી કામ ધંધો બંધ હોવાના કારણે તેને આર્થિકભીંસમાં આવી આ પગલું કર્યું હોવાનું હાલ પોલીસને તપાસમાં જાણવા મળ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.