સતવારા સમાજ દ્વારા સ્નેહ મિલન અને સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો. - At This Time

સતવારા સમાજ દ્વારા સ્નેહ મિલન અને સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો.


સતવારા સમાજ દ્વારા સ્નેહ મિલન અને સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો.

બોટાદ શહેર માં નાનાજી દેશમુખ હોલ ખાતે સતવારા સમાજ સ્નેહ મિલન અને સન્માન કરવામાં આવ્યું . આ કાર્યક્રમ વઢવાણ ના ધારાસભ્ય નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા તેમજ બોટાદ તાલુકા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહીને હાજરી આપેલ હતી.આ કાર્યક્રમ મા ( ૫૧ ) ફૂટ લાંબી પુષ્પ માળા પહેરાવી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા બોટાદ જિલ્લા સતવારા સમાજ પ્રમુખ મહાસુખ કણઝરીયા અને તમામ સતવારા સમાજ ના ટ્રસ્ટીઑ અને હોદેદારો અને આગેવાનો મહેશભાઈ પરમાર,અશોકભાઈ લકુમ, કાંતિભાઈ તેમજ બોટાદ જોન વાહીજ અને આજુબાજુ ના ગામના અનેક આગેવાનો અને મહાનુભવો સાથ સહકાર આપી કાર્યક્રમની શોભા વધારી હતી. અને હાજર રહ્યા હતા.

.રિપોર્ટર := ચેતન ચૌહાણ બોટાદ
મોં.78780 39494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.