શ્રી ઉદયભાઈ કાનગડજી એ ધારાસભ્ય બન્યા બાદ સૌ પ્રથમ તેઓના મત વિસ્તારમાં આવેલ શાળા નં 32, - At This Time

શ્રી ઉદયભાઈ કાનગડજી એ ધારાસભ્ય બન્યા બાદ સૌ પ્રથમ તેઓના મત વિસ્તારમાં આવેલ શાળા નં 32,


શ્રી ઉદયભાઈ કાનગડજી એ ધારાસભ્ય બન્યા બાદ સૌ પ્રથમ તેઓના મત વિસ્તારમાં આવેલ શાળા નં 32, શ્રી આદિત્ય પ્રાથમિક શાળા રાજકોટ ખાતે શ્રી સદગુરુ જીવદયા ટ્રસ્ટ દ્વારા આયોજીત કાર્યક્રમમાં 450 થી વધુ વિદ્યાર્થીઓને શિયાળાની ઠંડી થી બચવા માટે સ્વેટરના વિતરણ કાર્યક્રમથી શુભ શરૂઆત કરાવી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.