મહેસાણા ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ રાજયકક્ષા દ્વારા ભગવત ગીતા ને રાષ્ટ્રીય ગ્રંથ જાહેર કરવામાં માટે આવેદનપત્ર આપ્યું - At This Time

મહેસાણા ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ રાજયકક્ષા દ્વારા ભગવત ગીતા ને રાષ્ટ્રીય ગ્રંથ જાહેર કરવામાં માટે આવેદનપત્ર આપ્યું


મહેસાણા ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ રાજયકક્ષા દ્વારા ભગવત ગીતા ને રાષ્ટ્રીય ગ્રંથ જાહેર કરવામાં માટે આવેદનપત્ર આપ્યું

ભગવત ગીતાને રાષ્ટ્રીય ગ્રંથ જાહેર કરવા માટે મહેસાણા સમસ્ત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં ભૂદેવ આગેવાનો મુકેશભાઈ વ્યાસ, ભુપેન્દ્રભાઈ પંડ્યા, ભૌતિકભાઈ ભટ્ટ, હરવદનભાઈ વ્યાસ, મિલાપભાઈ જોશી, નિરલભાઇ વ્યાસ, મયંકભાઈ મહેતા, પ્રકાશભાઈ દવે, પરેશભાઈ રાવલ, જતીનભાઈ રાવલ, કુંજેશભાઈ રાવલ, જયરામભાઈ રાવલ, મુકેશકુમાર જોશી, ચાર્મીબેન રાવલ, વીણાબેન રાવલ ,આસ્થાબેન દવે તેમજ ભૂદેવ પત્રકાર મયુરભાઈ રાવલ, કમલેશભાઈ રાવલ તેમજ અન્ય પત્રકાર મિત્રો હાજર રહ્યા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.