રાણપુર માં ભુગર્ભ ગટર લાઈન મા ભ્રષ્ટાચાર ના આક્ષેપ - At This Time

રાણપુર માં ભુગર્ભ ગટર લાઈન મા ભ્રષ્ટાચાર ના આક્ષેપ


શુ આ ભ્રષ્ટાચાર?
આખરે આ ભ્રષ્ટાચાર ક્યારે બંધ થશે ?
રાણપુર માં ભુગર્ભ ગટર લાઈન મા ભ્રષ્ટાચાર ના આક્ષેપ
રાણપુર તાલુકા વિકાસ અધિકારી ને લેખિત મા રજુઆત
એક વિસ્તાર ની પાઈપ લાઈન અન્ય વિસ્તારમાં ફેરવી દીધી

પાઇપ લાઇન નબળી ગુણવત્તા વાળી હોવાની રજૂઆત
જ્યારે ત્યાં ના સ્થાનિકો દ્વારા રજુઆત કરતા અસભ્ય વર્તન કરવામાં આવ્યું
અને કહ્યું કે તમારી જ્યાં જવું હોય ત્યાં જાવ અમારું કોય કય ‌બગાડી લે તેમ નથી
શુ આ જવાબ શુ સંદેશ આપે છે ?કે આમા અધીકારીઓને ની પણ મીલી ભગત હશે ?
સ્થાનિકો દ્વારા રજુઆત કરવામાં આવી કે ચોક્કસ અને ગુણવત્તા વાળું કામ કરવામાં આવે, એવી લોકો માં આશા

report by
Ashraf jangad
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.