સત્યનારાયણ સન્યાસ આશ્રમ ખાતે પૂજ્ય ભક્તિગિરી માતાજી ની નિશ્રા માં વ્યાસ પૂર્ણિમા ની ભવ્ય ઉજવણી કરાય - At This Time

સત્યનારાયણ સન્યાસ આશ્રમ ખાતે પૂજ્ય ભક્તિગિરી માતાજી ની નિશ્રા માં વ્યાસ પૂર્ણિમા ની ભવ્ય ઉજવણી કરાય


સત્યનારાયણ સન્યાસ આશ્રમ ખાતે પૂજ્ય ભક્તિગિરી માતાજી ની નિશ્રા માં વ્યાસ પૂર્ણિમા ની ભવ્ય ઉજવણી કરાય
દામનગર શહેર માં સત્યનારાયણ સન્યાસ આશ્રમ ખાતે વિદ્વાન ભાગવતાચાર્ય પૂજ્ય ભક્તિગિરી માતાજી ના સાનિધ્ય માં ભાવિકો એ ધર્મોઉલ્લાસ થી ઉજવી વ્યાસ પૂર્ણિમા (ગુ) કહેતા અંધકાર (રૂ) કહેતા પ્રકાશ અંધકાર થી પ્રકાશ તરફ દોરી જતા (ગુરૂ) ના મહા પર્વ એટલે અષાઢ સુદ પૂનમ ગુરુપૂર્ણિમા ના પાવન પર્વ એ સત્યનારાયણ સન્યાસ આશ્રમ સેવક સમુદાય ગુરુ પૂજન અર્ચન કરતા ભાવિક શ્રધ્ધાળુ ઓ માટે મહાપ્રસાદ નું આયોજન કરાયું હતું સત્યનારાયણ આશ્રમ ખાતે ધર્મ ઉલ્લાસ થી વ્યાસ પૂર્ણિમા ની ભવ્ય ઉજવણી કરાય હતી

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.