જસદણ માર્કેટિંગ યાર્ડ ખાતે સોમવારના તા:18/07/2022 ચણાનું વેચાણ બંધ રહેશે - At This Time

જસદણ માર્કેટિંગ યાર્ડ ખાતે સોમવારના તા:18/07/2022 ચણાનું વેચાણ બંધ રહેશે


જસદણ માર્કેટિંગ યાર્ડ ખાતે સોમવારના તા:18/07/2022 ચણાનું વેચાણ બંધ રહેશે

આથી સંબંધ કરતાં સર્વેને જણાવવાનું કે કેન્દ્ર સરકાર દ્વારા અનાજ- કરિયાણા તથા આવશ્યક ચીજ વસ્તુઓ પર 5 % જીએસટી નો બોજ નાખવામાં આવતા તેના વિરોધમાં જસદણ કમિશન એજન્ટ એસોસીએશન તરફથી તા:૧૮/૦૭/૨૦૨૨ ને સોમવારના રોજ ચણા નું ખરીદ વેચાણ નું કામકાજ બંધ રાખેલ હોવાથી સોમવારે માર્કેટ યાર્ડમાં ચણા ન લાવવા વિનંતી.

અન્ય જણસીઓની આવક રાબેતા મુજબ ચાલુ રહેશે.

રીપોર્ટ રસીક વિસાવળીયા જસદણ 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.