જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા મંદિરમાં સફાઈ કરવામાં આવી....... - At This Time

જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા મંદિરમાં સફાઈ કરવામાં આવી…….


જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા મંદિરમાં સફાઈ કરવામાં આવી.......
આગામી તા. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તેના અનુસંધાનમાં આજરોજ જાયન્ટ્સ હિંમતનગર સહિયરની બહેનો દ્વારા બેરણા રોડ પર આવેલી ફેઈથ હાઈસ્કૂલની પાસે હજુરેશ્વર મહાદેવ અને સાંઈબાબા નું મંદિર ની સાફ-સફાઈ કરવામાં આવી હતી.પ્રમુખ સોનલબેન મહેતા, મંત્રી રાજેશ્વરી બેન ત્રિવેદી, જીજ્ઞાબા, રેખાબેન તથા અન્ય બહેનો હાજર રહી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.